Thursday, 21 November 2013

હાસ્ય લેખ અને કવિતાઓ . . .


" જો વાચતા ની સાથે જ હસવું આવે એને હાસ્ય લેખ કહેવાતો હોય,

તો તો પછી 90 % કવિતાઓ હાસ્ય કવિતાઓ કહેવાવી જોઈએ. . . !!! "

ખાસ નોધ :

1) કવિઓ ખોટું ના લગાડે . . . બસ કવિતાઓ ( આઈ મીન હાસ્ય કવિતાઓ) લખવાનું ચાલુ રાખે . . . !!! )

2) વિવેચક બાળકો રડવાનું ચાલુ ના કરે કે હાસ્ય નો નિર્મળ હોવું જોઈએ કે બીર્બળ (બીરબલ ) હોવું જોઈએ.

No comments:

Post a Comment