" જો વાચતા ની સાથે જ હસવું આવે એને હાસ્ય લેખ કહેવાતો હોય,
તો તો પછી 90 % કવિતાઓ હાસ્ય કવિતાઓ કહેવાવી જોઈએ. . . !!! "
ખાસ નોધ :
1) કવિઓ ખોટું ના લગાડે . . . બસ કવિતાઓ ( આઈ મીન હાસ્ય કવિતાઓ) લખવાનું ચાલુ રાખે . . . !!! )
2) વિવેચક બાળકો રડવાનું ચાલુ ના કરે કે હાસ્ય નો નિર્મળ હોવું જોઈએ કે બીર્બળ (બીરબલ ) હોવું જોઈએ.
No comments:
Post a Comment