" જીવન બહુ જ ટૂંકું છે, કોઈ ના પ્રત્યે દિલ માં રહેલી લાગણીઓ ની અભિવ્યક્તિને મુલવતી રાખવાનો આપની પાસે સમય જ નથી. "
" જો તમને જિંદગી પૂરેપૂરી સમજાઇ ગઈ હોય તેવી લાગે, તો ખાતરી રાખજો કે તમને મળેલી કેટલીયે માહિતી ખોટી છે. "
" તમને મંજિલ તરફ જવાનો રસ્તો મળી ગયો હોય તો ભગવાન પર ભરોષો રાખો, ઝાઝા સવાલો ના પૂછો. "
" મારે પૈસાદાર થવું છે - એ વાક્ય નું તમે મંત્ર ની જેમ હઝાર વાર રટણ કર્યા કરશો તો તેનો કશો અર્થ નથી, પણ જો તમે તમારાં સપનાઓને પકડી રાખસો તો ગરીબ નહિ જ રહો."
" માણસ નથી સમય ને લીધે બદલાતો કે નથી જ્ઞાન તેને બદલી શકતું, એક જ વસ્તુ તેને બદલી સકે છે એ છે : પ્રેમ. "
" સ્વપ્ન ને મેળવતા એક બાબત અટકાવે છે અને તે છે - નિષ્ફળતાનો ભય. "
" જીવન નું રહસ્ય એ છે કે તમે ભલે સાત વાર નિષ્ફળ જાઓ પણ, આઠમી વાર ફરીથી પ્રયત્ન કરો. "
# પાઉલો કોએલો ના વિચારો
અનુવાદિત : નિમેષ, તા: 17.03.2014 - સોમવાર
No comments:
Post a Comment