Friday, 8 November 2013

આજ નો વિચાર : 08/11/2013


જે લોકો પ્રયત્ન કરે છે અને નિષ્ફળ જાય છે એ લોકો તેમના કરતા તો વધુ સારા છે કે જે કશું જ કરતા નથી અને સફળ થાય છે, . . .
અને એ જ તો કારણ છે કે આવા કિસ્સાઓ માં સફળતા નિષ્ફળતા બને છે અને નિષ્ફળતા એ સફળતા બને છે. . . !

No comments:

Post a Comment