Thursday, 9 January 2014

આજ નો વિચાર : 09/01/2014


" સારા પુસ્તકો જેવા કોઈ કાયમી ના મિત્ર હોતા નથી . . . જે હંમેશા તમારી સાથે જ હોય છે. . . અને જરૂર લાગે ત્યારે તમે તેમની સાથે ચિંતન-મનન કરી શકો છો  . . . અને આ મિત્રો નો સૌથી મોટો ફાયદો એ છે કે એ તમને ક્યારેય દગો નહિ દે . . . "

તો પછી તમને વધુ ને વધુ આવા મિત્રો બનાવવા નહિ ગમે?

# આજ નો વિચાર : 09/01/2014

No comments:

Post a Comment