વિચાર
Sunday, 11 May 2014
Wednesday, 19 March 2014
Tuesday, 18 March 2014
Monday, 17 March 2014
પાઉલો કોએલો ના વિચારો
" જીવન બહુ જ ટૂંકું છે, કોઈ ના પ્રત્યે દિલ માં રહેલી લાગણીઓ ની અભિવ્યક્તિને મુલવતી રાખવાનો આપની પાસે સમય જ નથી. "
" જો તમને જિંદગી પૂરેપૂરી સમજાઇ ગઈ હોય તેવી લાગે, તો ખાતરી રાખજો કે તમને મળેલી કેટલીયે માહિતી ખોટી છે. "
" તમને મંજિલ તરફ જવાનો રસ્તો મળી ગયો હોય તો ભગવાન પર ભરોષો રાખો, ઝાઝા સવાલો ના પૂછો. "
" મારે પૈસાદાર થવું છે - એ વાક્ય નું તમે મંત્ર ની જેમ હઝાર વાર રટણ કર્યા કરશો તો તેનો કશો અર્થ નથી, પણ જો તમે તમારાં સપનાઓને પકડી રાખસો તો ગરીબ નહિ જ રહો."
" માણસ નથી સમય ને લીધે બદલાતો કે નથી જ્ઞાન તેને બદલી શકતું, એક જ વસ્તુ તેને બદલી સકે છે એ છે : પ્રેમ. "
" સ્વપ્ન ને મેળવતા એક બાબત અટકાવે છે અને તે છે - નિષ્ફળતાનો ભય. "
" જીવન નું રહસ્ય એ છે કે તમે ભલે સાત વાર નિષ્ફળ જાઓ પણ, આઠમી વાર ફરીથી પ્રયત્ન કરો. "
# પાઉલો કોએલો ના વિચારો
અનુવાદિત : નિમેષ, તા: 17.03.2014 - સોમવાર
Labels:
આજ નો વિચાર,
જિંદગી,
જીવન,
નિષ્ફળતા,
પૈસા,
પ્રેમ,
વીણેલા મોતી,
સફળતા,
સ્વપ્ન,
હાર
Wednesday, 12 March 2014
Saturday, 1 March 2014
આજ નો વિચાર : 01/03/2014
Sunday, 19 January 2014
Subscribe to:
Comments (Atom)